Posts

Showing posts from December, 2020

મેલેરિયા મગજ પર કેવી અસર કરે છે? ભારતીય સહીત વૈજ્ઞાનિકોની ટીમે ભેદ ઉકેલ્યો

Image
આ ઘાતકી બીમારી બાળકો અને પુખ્ત વ્યક્તિઓમાં કેવો પ્રભાવ પાડે છે, તેનું સંશોધન પૂર્ણ  ગુજરી ગયેલા અને બચી ગયેલાઓના મગજને એમઆરઆઈ ફોટોની મદદની અભ્યાસ કર્યો હતો     (પીટીઆઈ)  નવી દિલ્હી, તા. ૧૬ ડિસેમ્બર ૨૦૨૦, બુધવાર  મેલેરિયા વ્યક્તિના મગજ પર કેવી રીતે અસર કરે છે તેવા એક સો વર્ષના રહસ્યને કોઈ ઉકેલી શક્યો નહતો પરંતુ ભારતીય વૈજ્ઞાનિકના નેતૃત્વ હેઠળની સેન્ટર ફોર સ્ટડી ઓફ કોમ્પલેક્ષ મેલેરિયા, ઓડીશા સહિતની એક ટીમે ઉકેલી લીધો હતો. તેમને મગજના ફોટોની ટેકનિકની મદદથી આ રહસ્ય ઉકેલ્યો હતો. સંશોધકો અનુસાર,સેરેબ્રેલ  મેલેરિયા ખુબ જ જીવલેણ હોય છે. તેમાં રહેલા પ્લાસમોડીયમફાલ્સીપારમ મચ્છર દ્વારા વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરી ચેપ ફેલાવે છે. આવી બીમારી ધરાવતા લોકો પૈકીના પાંચ જણા સારવાર લીધા  પછી પણ ગુજરી જાય છે. પરંતુ બચી ગયેલાઓમાં ન્યુરોકોગનીટીવ અસર રહે છે. મગજ પર મલેરિયાની  અસરના રહસ્યે વૈજ્ઞાનિકોને એક સો વર્ષથી મૂંઝવણમાં મુક્યા હતા. બુધવારે એક સામયીકમાં પ્રસિધ્ધ થયેલા સંશોધનના અંશોમાં જણાવવામાં આવ્યું હતું કે તેમણે અભ્યાસમાં આધુનિક એમઆરઆઈ સ્કેનથી ગુજરી ગયેલા વિવ...

સર્વે / કોરોના વેક્સીનનો ડોઝ લેવા કેટલા લોકો છે તૈયાર ? સર્વેમાં સામે આવ્યા ચોંકાવનારા જવાબ

Image
  કોરોના વાયરસ સામે લડવા માટે હવે રસીને ઉપયોગ શરુ કરી દેવામાં આવ્યો છે ત્યારે ઘણા બધા લોકોમાં વેકસિનને લઈને આશંકા જોવા મળી રહી છે. અમેરિકા અને બ્રીટનમાં લોકોની રસી આપવાની શરૂઆત  વેક્સિન લઈને હજુ પણ લોકોના મનમાં ખચકાટ  વેકસિનથી થતી સાઈડ ઈફેક્ટને લઈને લોકોમાં આશંકા  *  કોરોનાની વેકસિન મુદે કરાયો સર્વે  કોરોના વાયરસના કહેરની વચ્ચે હવે દુનિયામાં કોરોના વાયરસની વેકસિનનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે.બ્રિટન અને અમેરિકામાં યુધ્ધ સ્તર પર રસીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે વિશ્વને આ વેક્સિનથી એક આશા જાગી છે કે હવે મહામારી લોકોને મુકિત મળશે, માનવામાં આવી રહ્યું હતું કે લોકો પણ વાયરસની રસીની રાહ જોઈ રહ્યા છે. પરંતુ સર્વેમાં તો ચોંકાવનારા સામે આવી રહ્યા છે, ૫૦ ટકા લોકો જ સામેથી રસી લેવા માટે તૈયાર થઈ રહ્યા છે. *   અડધોઅડધ લોકોને નથી લેવી રસી  અમેરિકાની વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સીટી ના યુવાનો પર એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં કોરોના વાયરસની રસી વિશે સવાલ કરવામાં આવ્યા હતા જેમાં ૫૦ ટકા લોકોએ ના જવાબ આપ્યો અથવા તો સવાલ જ ટાળવાનો પ્રયત્ન કર્યો. * ...